એક તરફ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. હવે દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યો છે કે રામ લલ્લાની નવી પ્રતિમાની જરૂર કેમ પડી? જૂની રામલલાની મૂર્તિ ક્યાં છે?