દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાંચ કેસમાં CBI ઈન્સ્પેક્ટર દીપક ફાલસ્વાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોર્ટનો મોટો નિર્ણય. વિગતો વાંચો.
March 14, 2026આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવિણ રામે જેલમુક્ત થયા બાદ ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. સરકારે ઘેડ માટે જાહેર કરેલી ₹1423 કરોડની વહીવટી મંજૂરી પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, છ મહિના પહેલા પદયાત્રા વખતે પણ આ જ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પ્રવિણ રામે માંગ કરી છે કે સરકાર વાહવાહી કરવાનું છોડીને તાત્કાલિક ધોરણે નદીઓ ઊંડી અને પહોળી કરવાનું કામ સમુદ્ર તરફથી શરૂ કરે.
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે રાજ્યના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે MoU કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવાનોને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રોમાં સજ્જ કરવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 5,676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹36.7 કરોડની કિંમતના સાધનોનું વિતરણ કરી એક નવી મિસાલ કાયમ કરી છે. આ અંતર્ગત 4,000 મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને 1,676 જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે.
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને હીરાના વેપારી હર્ષ મહેતા વચ્ચેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં મુંબઈમાં આયોજિત કૃતિકા કામરા અને ગૌરવ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં આ જોડી જોવા મળી હતી. મલાઈકાએ રેડ કાર્પેટ પર સિલ્વર ડ્રેસમાં ગ્લેમરસ એન્ટ્રી કરી હતી, જ્યારે હર્ષ મહેતા પાપારાઝીથી બચવા માટે પાછળના દરવાજેથી પ્રવેશતા કેમેરામાં કેદ થયા હતા.
પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ 'મોટરહેડ'ના ગિટારિસ્ટ ફિલ કેમ્પબેલનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમના સંગીત પ્રદાન અને જીવન વિશે વધુ વાંચો અહીં.
March 14, 2026સાયના નેહવાલે ઓલ ઈંગ્લેન્ડ ઓપન 2026માં લક્ષ્ય સેનની હાર પર સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 2015નો પોતાનો અનુભવ શેર કરતા સાયનાએ શું કહ્યું? જાણવા માટે અહીં ક્લિક કરો.
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે રાજ્યના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે MoU કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવાનોને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રોમાં સજ્જ કરવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 5,676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹36.7 કરોડની કિંમતના સાધનોનું વિતરણ કરી એક નવી મિસાલ કાયમ કરી છે. આ અંતર્ગત 4,000 મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને 1,676 જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ અમદાવાદના જેતલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે એક વિશેષ આધાર સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. 5 થી 11 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં હજારો રહેવાસીઓએ આધાર નોંધણી અને અપડેટ સેવાઓનો લાભ લીધો હતો.
Advertisement