જન્મદિવસ
ગયા વર્ષે ગુજરાતના ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના આરોપમાં અટકાયત કરાયેલા યુવકોને પોલીસે જાહેરમાં માર માર્યો હતો. હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.