જન્મદિવસ
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, "તેમના ભ્રષ્ટાચાર, કુશાસન અને વોટ બેંકની રાજનીતિનો ઈતિહાસ નામ બદલીને ક્યારેય બદલી શકાતો નથી." સત્ય એ છે કે દેશના ઘણા રાજ્યોમાં લોકોએ કોંગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર રાખ્યા છે.