જન્મદિવસ
અયોધ્યા રામ મંદિરનું ઉદઘાટન: L&Tના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) એસ એન સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરની ડિઝાઇન અને નિર્માણ માટે (અમને તક આપવા માટે) અમે સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ...''