જન્મદિવસ
કેજરીવાલના વકીલે 16 માર્ચે ACMM કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની માંગ કરી હતી. વકીલે કહ્યું કે જ્યાં સુધી અહીંની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી નીચલી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર વચગાળાનો સ્ટે મુકવો જોઈએ.