જન્મદિવસ
રાજસ્થાનના અજમેરમાં દરગાહ શરીફ પાસે 3 માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે લગભગ ચાર-પાંચ લોકો દટાયા હોવાના અહેવાલ છે. સાંકડી શેરીઓના કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.