જન્મદિવસ
ગઢચિરોલીના જંગલમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું