બ્રહ્માકુમારી અરુણાદીદીના સામાજિક પરિવર્તનના પ્રયાસોને ધ્યાને રાખી આઇ.ટી.એમ. વોકેશનલ યુનિવર્સિટી વડોદરાએ તેમને "ડૉક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી દ્વારા સન્માનિત કર્યા હતા. આ દીક્ષાંત સમારોહમા ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ, ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઉપસ્થિતિ માં યોજાયો હતો.