જન્મદિવસ
હાલમાં રાજ્યની બહાર સોનું, ચાંદી કે કિંમતી ધાતુઓ વેચવા માટે ઈ-બિલ ફરજિયાત નથી. આ નિયમ ઓક્ટોબરથી લાગુ થશે. આ નવો નિયમ લાગુ થયા બાદ બુલિયન વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.