દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે વરિષ્ઠ નાગરિકોને મફત તીર્થયાત્રા પૂરી પાડે છે. તેમણે આ જ યોજના હેઠળ ગુજરાતમાં દ્વારકાધીશ જઈ રહેલા યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરી હતી.તેઓ સોમવારે 1000 શ્રદ્ધાળુઓ સાથે પંજાબના અન્ય પવિત્ર સ્થળ નાંદેડની મુલાકાત લેશે.