જન્મદિવસ
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે જય શાહ ACCની બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઆઈનું વલણ બદલાશે નહીં. ભારત પાકિસ્તાનની યાત્રા નહીં કરે કારણ કે અમને સરકાર તરફથી કોઈ લીલી ઝંડી મળી નથી.