ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે. આ મેચ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે જેના માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. પહેલી મેચમાં ફ્લોપ ગયેલા ખેલાડીને ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી છે. રોહિત શર્મા અને કંપનીને તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે.