જન્મદિવસ
આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેણે એક વિદેશી અખબારમાં છપાયેલા અહેવાલને ટાંકીને અદાણી ગ્રુપ પર પ્રહારો કર્યા હતા.