જન્મદિવસ
સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન માં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજા તબક્કાનું શુભારંભ થયું.