જન્મદિવસ
ED લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે, આ સંદર્ભમાં 8 વખત સમન્સ જારી કર્યું છે, પરંતુ દરેક વખતે 'આપ' કન્વીનર સમન્સની અવગણના કરે છે.