જન્મદિવસ
ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર ઇન્દ્રનાથ સેનગુપ્તા અને ગાંધીનગર ઇડીઆઇના ડો. સત્ય રંજન આચાર્યએ પણ નેશનલ એવોર્ડ ટુ ટીચર્સ 2023 જીત્યો, ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના ઝંખના મહેતા સહિત કુલ 3 અધ્યાપકોએ રાજ્યનું નામ રોશન કર્યું.