9 જૂનના રોજ, નરેન્દ્ર મોદીએ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. મોદી કેબિનેટની પ્રથમ બેઠક 10 જૂનની સાંજે મળી રહી છે. આ બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. આમાં શિવરાજ સિંહ ચૌહાણ અને જેપી નડ્ડાનું નામ પણ સામેલ છે.
June 10, 2024ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ પટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલામાર્ગ પર દોડશે. જેની વિગતો માટે વધુ જાણો.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.
ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડ શેરઃ કંપનીના શેરમાં 1 ટકાનો વધારો થયો અને રૂ. 342 પર બંધ થયો. કંપનીએ કહ્યું કે બોનસ શેર અંગે કંપની 18 જૂને યોજાનારી બોર્ડ મીટિંગમાં નિર્ણય લેશે. કંપનીએ બે વર્ષ પહેલા એક બોનસ શેરની પણ જાહેરાત કરી હતી.
એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય વસ્તુઓ અર્પણ કરવાથી બધી સમસ્યાઓનો અંત આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મોદી 3.0 કેબિનેટ: નિર્મલા સીતારમણ મોદી 3.0 કેબિનેટમાં નાણાં મંત્રાલય સંભાળશે. આ બીજી વખત હશે જ્યારે તેઓ નાણામંત્રી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવશે.
June 10, 2024એસ. 1977 માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા પછી, જયશંકરે એક વિશિષ્ટ રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી.
June 10, 2024ઉત્તર મધ્ય રેલવે પર પ્રયાગરાજ સ્ટેશનના મેજર અપગ્રેડેશનના કામના સંબંધમાં પ્લેટફોર્મ નંબર 4 અને 05 બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ, અમદાવાદ-પટના એક્સપ્રેસ અને અમદાવાદ પટના સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેનો પરિવર્તિત કરાયેલામાર્ગ પર દોડશે. જેની વિગતો માટે વધુ જાણો.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.
એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટે તેના શૌર્ય વંદન કાર્યક્રમ મારફતે 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.