સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના રોડ પરથી કપડામાં લપેટાયેલું તાજુ જન્મેલું મૃત બાળક મળી આવ્યું
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ પાસેના રોડ પરથી તાજુ જન્મેલું મૃત બાળક કપડામાં વીંટળાયેલી હાલતમાં મળી આવતો ભારે અરિરાટી મચી જવા પામી છે તાજા જન્મેલા મૃત બાળકની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી જેની જાણ પોલીસની થતો પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને દફન કરેલા નવજાત મૃત બાળકની બહાર કાઢીને તેને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર મોકલવામાં આવેલ છે.
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ પાસેના રોડ પરથી તાજુ જન્મેલું મૃત બાળક કપડામાં વીંટળાયેલી હાલતમાં મળી આવતો ભારે અરિરાટી મચી જવા પામી છે તાજા જન્મેલા મૃત બાળકની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી જેની જાણ પોલીસની થતો પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને દફન કરેલા નવજાત મૃત બાળકની બહાર કાઢીને તેને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર મોકલવામાં આવેલ છે.
તાજેતરમાં જન્મેલું મૃત બાળકને કોઈ અજાણી મહિલાએ પોતાના પાપનો ભોંડો ન ફૂટવાના ડર થી આવું અધમ કૃત્ય કર્યું હોવાની લોક ચર્ચા સાંભળવા મળી રહી છે આ બનાવ અંગે પોલીસે તપાસનો દોર પણ ચાલુ કરી દીધો છે આવા નવજાત તાજા જન્મેલા શિશુની અંતરયાડ વિસ્તારમાં આવેલા ગામના રોડ ઉપર વાણી ત્યજી દીધું હશે ? કેવી અને કટકણો વચ્ચે શોધખોળ હાથ ધરવામાં આવી છે 24 કલાક અવરજવર વાળા રસ્તા ઉપર થી આ તાજુ જન્મેલું નવજાત બાળક મૃત હાલતમાં કપડામાં વિંટળાયેલું મળી આવ્યું છે તેવી વાત વાયુવેગે પ્રસરતા બનાવ ના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા.
ત્યારે આ બાબતે અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યા છે કે આ બાળક મરણ પામેલ છે કે તેની હત્યા કરીને રસ્તા પર તેજી દેવામાં આવેલું હશે ? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે પોલીસ દ્વારા તેના સેમ્પલ લઈને એફએસએલ માં તપાસરથી મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.