રાજપીપળા પો.સ્ટે.માં ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણપતિનાં આયોજકો સાથે મિટિંગ યોજાઈ
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આવનારા ગણેશોત્સવ બાબતે જિલ્લાના તમામ પોલીસ મથકો પર ગણપતિના આયોજકો સાથે મિટિંગનું આયોજન કરાઇ રહ્યું છે જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી નાઓની અધ્યક્ષતામાં આ મિટિંગ કરાઈ હતી
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આવનારા ગણેશોત્સવ બાબતે જિલ્લાના તમામ પોલીસ મથકો પર ગણપતિના આયોજકો સાથે મિટિંગ નું આયોજન કરાઇ રહ્યું છે જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશન માં આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી નાઓની અધ્યક્ષતા માં આ મિટિંગ કરાઈ હતી.
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ મિટિંગમાં નાયબ પોલીસ અધિક્ષક,રાજપીપળા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને ગણેશ મંડળ નાં આયોજકોની બેઠક મળી જેમાં નાયબ પોલીસ અધિક્ષક એ ગણેશોત્સવ દરમિયાન કોઈ અણબનાવ નાં બને તે માટે દરેકે કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિપૂર્વક રીતે ગણપતિ ઉત્સવ મનાવવા સૂચના આપી હતી.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.