ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો
ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.
ભાયાવદર: ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશો તથા સોમવારે સવારે 8 કલાક થિ 12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન ધ્વજા રોહન યજ્ઞનારાયણ હવન નું આયોજન કરવામાં આવે છે અને ત્રણ દિવસ મેળામાં કાર્યક્રમમો અને ભાયાવદરમાં ના ડુંગરની તળેટીમાં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે.
તારીખ 18 ના રોજ સવારમાં ૮ થી ૧૨ સુધી લોકો પરંપરાગત મુજબ ખોડીયાર પહોંચી જાય છે. તળેટીના પગથિયાં ચડી લોકો માતાજીના દર્શન કરી ધન્ય પામે
છે માતાજીના પૂજન અર્ચના ધ્વજા રોહન હવન યોજાશો તથા સાંજે ચાર વાગ્યે ભાયાવદરમાં ખોડીયાર માતાજી મંદિર પુજારી ના હસ્તે મેળાનું પ્રારંભ કરાશે મેળામાં 18 થી 20 સપ્ટેમ્બર ના રાત્રે મંગળવાર અને બુધવારે બે દિવસ મ્યુઝિક પાર્ટી નું કાર્યક્રમ યોજાશો અને ભાયાવદરના મેળામાં ઋિષ પાચમ નિમિત્તે મેળાનું મહત્વ હોય છે અને આજુ બાજુના ગામના લોકોપણ પહોંચી જાય છે અને ત્યાંના ગ્રાઉન્ડમાં ચગડોળ .નાની હોળી અને ફજર ફારકા.. પ્લેન વાળી ચકડોળ.. બાળકો માટે રાઇડ્સ. રમકડા મોતનો કુવો અને આજુબાજુ ગામના લોકો હોશે હોશે ભાયાવદરના મેળામાં અને આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણવા પહોંચી જાય છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.