ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો
ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.
ભાયાવદર: ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશો તથા સોમવારે સવારે 8 કલાક થિ 12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન ધ્વજા રોહન યજ્ઞનારાયણ હવન નું આયોજન કરવામાં આવે છે અને ત્રણ દિવસ મેળામાં કાર્યક્રમમો અને ભાયાવદરમાં ના ડુંગરની તળેટીમાં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે.
તારીખ 18 ના રોજ સવારમાં ૮ થી ૧૨ સુધી લોકો પરંપરાગત મુજબ ખોડીયાર પહોંચી જાય છે. તળેટીના પગથિયાં ચડી લોકો માતાજીના દર્શન કરી ધન્ય પામે
છે માતાજીના પૂજન અર્ચના ધ્વજા રોહન હવન યોજાશો તથા સાંજે ચાર વાગ્યે ભાયાવદરમાં ખોડીયાર માતાજી મંદિર પુજારી ના હસ્તે મેળાનું પ્રારંભ કરાશે મેળામાં 18 થી 20 સપ્ટેમ્બર ના રાત્રે મંગળવાર અને બુધવારે બે દિવસ મ્યુઝિક પાર્ટી નું કાર્યક્રમ યોજાશો અને ભાયાવદરના મેળામાં ઋિષ પાચમ નિમિત્તે મેળાનું મહત્વ હોય છે અને આજુ બાજુના ગામના લોકોપણ પહોંચી જાય છે અને ત્યાંના ગ્રાઉન્ડમાં ચગડોળ .નાની હોળી અને ફજર ફારકા.. પ્લેન વાળી ચકડોળ.. બાળકો માટે રાઇડ્સ. રમકડા મોતનો કુવો અને આજુબાજુ ગામના લોકો હોશે હોશે ભાયાવદરના મેળામાં અને આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણવા પહોંચી જાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં, તાપી જિલ્લા માટે ૨૪૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શ્રેણી શરૂ કરી, જે