ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો
ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.
ભાયાવદર: ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશો તથા સોમવારે સવારે 8 કલાક થિ 12 વાગ્યા સુધી પરંપરા મુજબ ખોડીયાર માતાજીનું પૂજન ધ્વજા રોહન યજ્ઞનારાયણ હવન નું આયોજન કરવામાં આવે છે અને ત્રણ દિવસ મેળામાં કાર્યક્રમમો અને ભાયાવદરમાં ના ડુંગરની તળેટીમાં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે.
તારીખ 18 ના રોજ સવારમાં ૮ થી ૧૨ સુધી લોકો પરંપરાગત મુજબ ખોડીયાર પહોંચી જાય છે. તળેટીના પગથિયાં ચડી લોકો માતાજીના દર્શન કરી ધન્ય પામે
છે માતાજીના પૂજન અર્ચના ધ્વજા રોહન હવન યોજાશો તથા સાંજે ચાર વાગ્યે ભાયાવદરમાં ખોડીયાર માતાજી મંદિર પુજારી ના હસ્તે મેળાનું પ્રારંભ કરાશે મેળામાં 18 થી 20 સપ્ટેમ્બર ના રાત્રે મંગળવાર અને બુધવારે બે દિવસ મ્યુઝિક પાર્ટી નું કાર્યક્રમ યોજાશો અને ભાયાવદરના મેળામાં ઋિષ પાચમ નિમિત્તે મેળાનું મહત્વ હોય છે અને આજુ બાજુના ગામના લોકોપણ પહોંચી જાય છે અને ત્યાંના ગ્રાઉન્ડમાં ચગડોળ .નાની હોળી અને ફજર ફારકા.. પ્લેન વાળી ચકડોળ.. બાળકો માટે રાઇડ્સ. રમકડા મોતનો કુવો અને આજુબાજુ ગામના લોકો હોશે હોશે ભાયાવદરના મેળામાં અને આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણવા પહોંચી જાય છે.
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,