નડિયાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા આવેલા પ્રવાસીનો રેલવે સ્ટેશનથી મોબાઇલ ચોરી થતા ફરિયાદ
ર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરીની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરી ની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
.જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર તા-૧૩/૦૮/૨૦૨૩ ના રોજ નડિયાદ થી આવેલા પત્નિ તથા મિત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે ફરવા માટે આવેલ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટિ ફરીને પરત એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે આવતા પત્નિ પોતાના બાળકને દુધ પીવડાવી રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમનો README કંપનીનો મોબાઇલ જેની કી.રૂ.૫૦૦૦/- હોય તે ચોરી કરી લઇ જતા પતિ અમિતભાઈ ત્રિલોકસિંઘ ડાંગવાલ,રહે નડીયાદ, જી.ખેડા નાઓએ કેવડીયા પોલીસ માં જાણ કરતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોર ની તપાસ હાથ ધરી છે.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.