લીમખેડા રવિવારી હાટ બજારમાં ટીબી મુકત ભારત અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
લીમખેડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ક્ષય રોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને રોગ માટે પરીક્ષણ અને સારવાર કરાવવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
(પ્રતિનિધિ દિપક રાવલ)દાહોદ: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા હાટ બજારમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. મા.રાષ્ટ્રપતિ દ્વારા 9 મી સપ્ટેમ્બર 22 ના રોજ શરૂ કરેલ કાર્યક્રમ ની પ્રથમ વર્ષગાંઠ ની ઊજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી.એમ મછાર ના માગૅદશૅન હેઠળ લોક જાગૃતિ માટે લીમખેડા હાટ બજાર વિસ્તાર માં ભવાઇ નું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.