આસામ સરકારનો મોટો નિર્ણય, મુસ્લિમ લગ્ન કાયદો રદ્દ, CM હિમંતા વિશ્વ શર્માએ 'X' પર આપી માહિતી
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ માહિતી આપી હતી કે આસામ કેબિનેટે મુસ્લિમ લગ્ન કાયદાને રદ્દ કરી દીધો છે.
આસામ સરકારે આજે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ લોને રદ્દ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમને X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં દાખલ કરીને અમારી પુત્રીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે." આજે આસામ કેબિનેટની બેઠકમાં, અમે અસમ રિપીલિંગ બિલ 2024 દ્વારા આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને નિયમો 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.