રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત, 27 ઓગસ્ટ નામાંકન માટેની છેલ્લી તારીખ
ચૂંટણી પંચે રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 અને 27 ઓગસ્ટ છે.
નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 12 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 અને 27 ઓગસ્ટ છે. 14 ઓગસ્ટથી નામાંકન દાખલ કરી શકાશે. 21 ઓગસ્ટ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટે થશે.
રાજ્યસભાની પેટાચૂંટણી આસામ અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં એક-એક બેઠક પર યોજાશે. હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં ભાજપના ઉમેદવાર જીતે તેવી શક્યતા છે કારણ કે આ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને સંખ્યા ભાજપની તરફેણમાં છે.
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.