અમદાવાદ-પ્રયાગરાજ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં બદલાવ
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
· 27 ફેબ્રુઆરી 2025 થી ટ્રેન સંખ્યા 22967 અમદાવાદ- પ્રયાગરાજ એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદ થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 16:30 કલાકના સ્થાન પર 16:35 કલાકે પ્રસ્થાન કરશે.
· 02 માર્ચ 2025 થી ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદ થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 21:40 કલાકના સ્થાન પર 21:50 કલાકે પ્રસ્થાન કરશે.
યાત્રી કૃપાકરીને ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.