મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માર્ગ પર ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓના નિરીક્ષણ અર્થે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
રાજપીપલા : ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માર્ગ પર ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓના નિરીક્ષણ અર્થે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીનું રાજપીપલા હેલિપેડ ઉપર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઇ તડવી, સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા, સંગઠન અગ્રણીશ્રી નીલ રાવ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
"જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 50 ગુજરાતી મુસાફરોની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની તાત્કાલિક કાર્યવાહી. જાણો બચાવ કામગીરી, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના સંકલનની સંપૂર્ણ વિગતો."
"ગાંધીનગરના સરગાસણમાં MKC ટાવરમાં 20 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ લાગી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી. વધુ જાણો આ ઘટના વિશે."
"ડાંગ-સાપુતારા ઘાટ પર મીઠાના સરઘસ માટે જઈ રહેલો ટેમ્પો પલટી જતાં ૧૩ લોકો ઘાયલ. અકસ્માતનું કારણ, સારવાર અને નવીનતમ અપડેટ્સ જાણો. કીવર્ડ્સ: ડાંગ અકસ્માત, સાપુતારા ઘાટ, ટેમ્પો પલટી ગયો."