દિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને 500 કિલોથી વધુ કોકેઈન રિકવર કરી છે. તેમજ આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.