ધારીખેડા નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળીની ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થ
૨૦૨૭ માં ધારીખેડા સુગર ફેક્ટરીને દેશની નંબર.૧ ફેક્ટરી બનાવવાનું આહ્વાન કરતા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા ખાતે ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે નર્મદા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આવનારા ૨૦૨૭ માં નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, ધારીખેડાને નંબર ૦૧ (એક) બનાવવાનું આહ્વાન કર્યું હતું. નવા વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,વાઈસ ચેરમેન અજય સિંહ પરમાર,ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શન બેન દેશમુખ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, 2024-25ની સીઝન દરમિયાન વિવિધ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાર્યક્રમનો અમલ કરીને ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે.
રાજકોટમાં 8 માસના બાળકને ડેન્ગ્યુની સારવાર માટે વિવાદાસ્પદ ડો. મશરૂ સંચાલિત બેબીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે બાળકને સ્વસ્થ થયા પછી રજા આપવામાં આવી હતી
રાજકોટના લોધીકાના મોટાવાડા વિસ્તારમાં 11મા ધોરણમાં ભણતા ધ્રુવીલ ભરતભાઈ વરૂણ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા એક કરુણ ઘટના સામે આવી છે.