પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત પધાર્યા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ, શ્રીમતી સવિતા કોવિંદ અને પુત્રી સ્વાતિ કોવિંદ સાથે ગુજરાત પધાર્યા છે.
આજે સાંજે ગાંધીનગર પધારેલા શ્રીરામનાથ કોવિંદ અને પરિવારજનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માપૂર્વક આવકાર્યા હતા.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.