પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.