મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે એક જ પરિવારના ચાર સભ્યોના અકસ્માતમાં મોત
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું.
બાલાસિનોર તાલુકાના ભાદરા ગામે જેસીંગભાઈ અભેસિંહના પરિવાર ચોટીલા ખાતે માનતા પૂરી કરવા ગયા હતા બાધા પૂરી કરી પરત ફરતા બાવળા બગોદરા હાઇવે ઉપર અકસ્માત નડ્યો ગોજારો અકસ્માત નડ્યો જેમાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો દુઃખદ અવસાન થયું જેના કારણે બાલાસિનોર પંથકમાં અને ભાથલા ગામમાં શોક જોવા મળ્યો.
જેસિંગભાઈ ના પરિવારને કાળો કાળ ભડખી ગયો ,જેની જાણ મહીસાગર જિલ્લા ના ઠાકોર સેના ના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા તેઓ અને તેમની સમગ્ર ટીમ તેમજ અમદાવાદ ઠાકોર સેના ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ને ઇજા ગ્રસ્તો અને મરણ પામેલ વ્યક્તિઓ ને હોસ્પિટલ માં સારવાર અર્થે મોકલી આપ્યા આ સાથે ભોથલા ગામ ના સરપંચશ્રી રમેશભાઈ ડે. સરપંચ તેમજ આગેવાનો ની સાથે બગોદરા પહોંચી ને મૃતકો ને બાલાસિનોર તરફ લાવવામાં મદદરૂપ થયા.
અન્ય ઇજાગ્રસ્તો ને અસારવા સિવીલ હોસ્પિટલ માં એડમીટ કરેલ જેની જાણ થતા અમદાવાદ સોલા સિવલ તથા અસારવા પહોંચી ને એ તમામ ની ખબર અંતર કાઢી દરેક ઇજાગ્રસ્તને ટીમ દ્વારા બનતી મદદ કરી તેમજ અમદાવાદ શહેર ટીમ પણ ખુબજ મોડી રાત સુધી રોકાઈ હતી અને એ પણ એમના દ્વારા બનતી તમામ મદદ ની ખાત્રી આપી અને મહીસાગર જીલ્લા પ્રમુખશ્રી તેમજ ભોથલા સરપંચશ્રી રમેશભાઈ તેમજ ડેપોટી સરપંચ અને ગામ ના આગેવાનો સાથે હોસ્પિટલ માં હાજર રહ્યા...
આજે જ્યારે મૃતકો ની અંતિમ યાત્રા ભાથલા ગામમાં નીકળી ત્યારે સમગ્ર ગામ હિબકે ચઢયું જૉવા મળ્યું.સાથે ધારાસભ્ય મૃતકોના પરિવાર જનો ને સતત્વના પાઠવી હતી અને તેમને પરિવાર ઉપર આવેલ આફતસામે લડવાની શક્તિ સાતત્વતા પાઠવી હતી
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.