બદામની શ્રેષ્ઠતા સાથે તમારી નવરાત્રિને આરોગ્યપ્રદ વળાંક આપો!
નૃત્ય, ભક્તિ અને ગતિશીલ કલર્સનો તહેવાર એવો નવરાત્રિ ભારતીય વર્ષમાં અનેક અત્યંત પવિત્ર તહેવારોમાંનો એક છે. આ ફક્ત તહેવાર જ નથી પરંતુ વિશ્વાસ, સમુદાય અને પરંપરાની ઉજવણી છે. નવ દિવસો સુધી ચાલતો આ તહેવાર ગતિશીલ નૃત્ય, રંગબેરંગી પોષાકો અને દેવી દૂર્ગા પ્રત્યેના સામૂહિક આદરનું પ્રતીક છે. આનંદપૂર્ણ ઉજવણીની વચ્ચે ઉપવાસ એક અલગ પરંપરાગ તરીકે ઉભરી આવે છે.
નૃત્ય, ભક્તિ અને ગતિશીલ કલર્સનો તહેવાર એવો નવરાત્રિ ભારતીય વર્ષમાં અનેક અત્યંત પવિત્ર તહેવારોમાંનો એક છે. આ ફક્ત તહેવાર જ નથી પરંતુ વિશ્વાસ, સમુદાય અને પરંપરાની ઉજવણી છે. નવ દિવસો સુધી ચાલતો આ તહેવાર ગતિશીલ નૃત્ય, રંગબેરંગી પોષાકો અને દેવી દૂર્ગા પ્રત્યેના સામૂહિક આદરનું પ્રતીક છે. આનંદપૂર્ણ ઉજવણીની વચ્ચે ઉપવાસ એક અલગ પરંપરાગ તરીકે ઉભરી આવે છે.
નવરાત્રિની ઉજવણી દરમિયાન કેટલાક લોકો ઉપવાસ કરવાનું પસંદ કરે છે જ્યારે અમુક લોકો સાત્વિક/શુદ્ધ સાકાહાર ખોરાક ખાવાનું પસંદ કરે છે. ખોરાક નિયંત્રણની આ સ્થિતિમાં બદામ સ્વાદિષ્ટ સમાવેશીતા તરીકે ઉભરી આવે છે એટલુ જ નહી પરંતુ તે પોષણનું પાવરહાઉસ પણ છે. બદામનો એકનોંધપાત્ર ગુણ એ છે કે બદામ પેટને ઠારતા ગુણો ધરાવે છે, અને જે લોકો તેનો ઉપભોગ કરે છે તેઓ સંપૂર્ણ સંતોષની લાગણી અનુભવે તેની ખાતરી કરે છે.
બદામ ભલે નાની દેખાતી હોય, પરંતુ તે પોષણ મૂલ્યની દ્રષ્ટિએ ઘણું પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે. 15 જેટલા પોષણો ધરાવતી બદામ જેમાં વિટામીન E, ડાયેટરી ફાઇબર પ્રોટીન , રિબોફ્લેવીન, મેંગેનીઝ અને ફોલેટ નો સમાવેશ થાય છે તેવી બદામ ફક્ત આત્મતૃપ્તી કરતા ઘણું ઓફર કરે છે. વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો બદામનો નિયમિત ઉપભોગના ફાયદાઓ પર ભાર મુકે છે. હૃદયના આરોગ્ય અને ડાયાબિટીઝ ના સંચાલન સુધી તેમજ ત્વચાના આરોગ્ય માં વધારો કરવો, અને જે તે વ્યક્તિના વજન સંચાલન માં સહાય કરવી એમ બદામે તેના ગુણને ફરી એક વખત ઉજાગર કર્યો છે.
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગ્યપ્રદ નાસ્તાના મહત્વ પર ભાર મૂકતા, બોલિવૂડ સેલિબ્રિટી અને અભિનેત્રી, સોહા અલી ખાને જણાવ્યું હતું કે, “નવરાત્રિના ઉપવાસના શુભ સમયગાળા દરમિયાન, વ્યૂહાત્મક નાસ્તાના મહત્વને વધારે પડતું કહી શકાય નહીં. જ્યારે ભોજન વચ્ચે લાંબા સમય સુધી અંતર હોય ત્યારે સુંદર નાસ્તાનો ઉપભોગ કરવામાં આવે છે, જે તમારી શારીરિક સુખાકારી માટે ઘણા બધા ફાયદાઓ પ્રદાન કરે છે. જેમ જેમ હું અર્થપૂર્ણ નાસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, બદામ આહારમાં આનંદદાયક અને પૌષ્ટિક ઉમેરો કરે છે. મારા ભોજનમાં બદામનો સમાવેશ કરવો એ દરેક બાઇટમાં પ્રેમ અને સ્વાસ્થ્યનો સ્પર્શ ઉમેરવા જેવું છે, મને એ ક્ષણનો સ્વાદ માણવાની અને મારા શરીર અને આત્માને પોષવાની યાદ અપાવવા જેવું છે."
ન્યુટ્રિશન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ્સ શીલા ક્રિષ્નાસ્વામીએ જણાવ્યું હતું કે, “નવરાત્રિનો તહેવાર સંતુલિત આહારને પ્રોત્સાહન આપી શકે છે, ત્યારે આ સમયગાળા દરમિયાન ક્યારેક ખાવામાં આવતાં તળેલા અથવા ખાંડવાળા ખોરાકમાં વધુ પડતું લેવાનું ટાળવું જરૂરી છે. બાફેલા શક્કરીયા, બાફેલા સ્પ્રાઉટ્સ, ફળો અને બદામ જેવા આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરો. તમારા નવરાત્રિના આહારમાં બદામનો સમાવેશ કરવાથી માત્ર આનંદદાયક ક્રંચ જ નહીં પરંતુ જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડવામાં આવે છે, જે આપણને યાદ અપાવે છે કે આ શુભ સમય દરમિયાન આપણા શરીરને પોષણ આપવું પણ મહત્વપૂર્ણ છે. વધુમાં, અભ્યાસોએ દર્શાવ્યું છે કે બદામ ડાયાબિટીસના સંચાલનમાં મદદ કરી શકે છે, વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં ફાળો આપી શકે છે. સંશોધનના તારણો દર્શાવે છે કે બદામને સંતુલિત આહારમાં સામેલ કરવાથી કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થઈ શકે છે, તેમજ બળતરામાં ઘટાડો થઈ શકે છે, જે અન્યથા હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.”
બદામની વૈવિધ્યતા વિશે વધુ ટિપ્પણી કરતા, ડાયેટિક્સ, મેક્સ હેલ્થકેર - દિલ્હીના પ્રાદેશિક વડા રિતિકા સમદ્દરએ જણાવ્યું હતું કે, “તહેવારો દરમિયાન સ્વસ્થ આહાર એ સુનિશ્ચિત કરે છે કે તમને વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીન સહિતના આવશ્યક પોષક તત્વોનું સંતુલિત સેવન મળે છે. શારીરિક કાર્યો અને સુખાકારી માટે નિર્ણાયક. આ સમયગાળા દરમિયાન સારા સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપવાસ માર્ગદર્શિકામાં હાઇડ્રેટેડ રહેવું અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. પ્રોટીન, તંદુરસ્ત ચરબી, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોના પ્રભાવશાળી સંયોજન સાથે, બદામ એક સર્વગ્રાહી નાસ્તાનો અનુભવ આપે છે જે સ્વાદ અને પોષણ બંનેને પૂરી કરે છે. બદામ અદભૂત રીતે બહુમુખી છે અને તેને વિવિધ રીતે વાનગીઓમાં માણી શકાય છે અને ઉપવાસ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે માણી શકાય છે. તમે તેમને કાચા, શેકેલા, થોડું મીઠું ચડાવીને ખાઈ શકો છો અથવા વાનગીઓની વિશાળ શ્રેણી બનાવવા માટે બદામનો લોટ અથવા બદામના માખણનો ઉપયોગ કરી શકો છો."
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.