ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.
ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી અને કહ્યું કે ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે.
“ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ ખીલી રહી છે. મને આવા જ એક સ્થળની મુલાકાત લેવાની તક મળી જે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર છે - સરસ્વતી વિદ્યા નિકેતન શાળા. હું શાળા સાથે સંકળાયેલા તમામની પ્રશંસા કરું છું અને ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધને વધુ ગાઢ બનાવવાના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પણ પ્રશંસા કરું છું.”
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.