કલ્યાણ જ્વેલર્સે આણંદમાં તેનો નવા શોરૂમ લોંચ કરવાની જાહેરાત કરી
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે વિદ્યાનગર મેઇન રોડ ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીના સાતમાં શોરૂમ સાથે રાજ્યમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે.
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે વિદ્યાનગર મેઇન રોડ ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીના સાતમાં શોરૂમ સાથે રાજ્યમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. કંપની તેની વૃદ્ધિને ટેકો આપવા તથા ગ્રાહકોને સરળ એક્સેસ પૂરી પાડવા માટે પ્રદેશમાં બ્રાન્ડની ઉપસ્થિતિ અને કામગીરીમાં સતત વિસ્તરણ કરી રહી છે. આ નવો લોંચ કરાયેલો શોરૂમ વિશ્વસ્તરીય માહોલમાં કલ્યાણ જ્વેલરી કલેક્શનમાંથી ડિઝાઇનની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરશે.
નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને કહ્યું હતું કે, “એક કંપની તરીકે અમે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને ગ્રાહકોના ખરીદીના અનુભવમાં વધારો કરવા માટે સમાવેશ ઇકોસિસ્ટમ તૈયાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે આણંદમાં અમારા નવા શોરૂમના લોંચની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ, જે ગુજરાતમાં અમારો 7મો શોરૂમ છે. અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યાં છીએ અને ગુજરાત રાજ્યમાં અમારી ભૌગોલિક ઉપસ્થિતિમાં સતત વિસ્તરણ કરતાં અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ શોપિંગ અનુભવ પૂરો પાડવા તથા વિશ્વાસ અને પારદર્શિતાના કંપનીના મૂલ્ય પ્રત્યે ખરા ઉતરવા કટીબદ્ધ છીએ.”
કલ્યાણ જ્વેલર્સ ખાતે વેચાતી તમામ જ્વેલરી બીઆઇએસ હોલમાર્ક છે અને શુદ્ધતાના બહુવિધ પરિક્ષણોમાંથી પસાર થાય છે. ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મેળવશે, જે શુદ્ધતા, ઘરેણાંના વિનામૂલ્યે આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિસ્તૃત માહિતી, પારદર્શિક એક્સચેન્જ અને બાય-બેક પોલીસી ધરાવે છે. આ સર્ટિફિકેશન બ્રાન્ડ દ્વારા તેના ગ્રાહકોને કરાતી બેસ્ટ ઓફરિંગ પ્રદર્શિત કરે છે.
આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ સામેલ છે, જેમાં મુહૂર્ત (વેડિંગ જ્વેલરી લાઇન), મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (ખાસ પ્રસંગો માટેના હીરા), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી સ્ટોનની જ્વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલી લીલા (કલર્ડ સ્ટોન્સ અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.
બ્રાન્ડ, તેના કલેક્શન અને ઓફર્સ વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો - https://www.kalyanjewellers.net/
નિયમો અને શરતો લાગુ *
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.