આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુ ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131આણંદ – ગોધરા મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોરમહામનાએક્સપ્રેસ 31.07.2024 અને 07.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી - ગોધરાથઈને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 28.07.2024 અને 04.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ - ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો: ૩૧ ઇંચની કુલ સરેરાશ સામે ૫૦ ઇંચ વરસાદ પાંચ છ દિવસમાં થયો.
વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરા સ્ટેશનના ઈટ રાઈટ સર્ટિફિકેશનના દ્રષ્ટીકોણથી એક ફોસ્ટેક (FoSTaC - Food Safety Training and Certification) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 'એક પેડ મા કે નામ' ઝુંબેશના મહત્વાકાંક્ષી વિસ્તરણની શરૂઆત કરી છે, જેમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં રાજ્યભરમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે, જેમાં માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાના અંતિમ લક્ષ્યાંક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, જે વ્યાપક વૃક્ષારોપણ દ્વારા ગ્લોબલ વોર્મિંગને સંબોધવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ પર શરૂ થયું હતું.