પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો
નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ આયોજનમાં પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : નર્મદાનાં નાંદોદ તાલુકાના પોઈચા ગામે આજરોજ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ કરવાનું થતું આયોજન, પુર અને વીજળીથી બચવાના ઉપાયો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્થાનિક આગેવાનો,નાયબ મામલતદારશ્રી, સરપંચશ્રી, તલાટીશ્રી, આશા અને આંગણવાડીના બહેનો, મધ્યાન્હ ભોજન યોજના સંચાલક, તરવૈયાઓ તેમજ ગામના નીચાણવાળા વિસ્તારનાં લોકો પણ જોડાયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનો પુનરોચ્ચાર કર્યો
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 38 લોકો ઘાયલ થયા હતા. ભૂજ નજીક કેરા-મુન્દ્રા રોડ પર આ ભયાનક ટક્કર થઈ હતી