વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને નમો એપ પર જાહેર અભિપ્રાયના સર્વે માં ભાગ લેવા વિનંતી કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાય ના સર્વે માં ભાગ લેવા અને છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાય ના સર્વે માં ભાગ લેવા અને છેલ્લા દસ વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વડા પ્રધાને તેમને હેશટેગ જનમન સર્વે નો ઉપયોગ કરીને તેમનો પ્રતિસાદ સીધો તેમને મોકલવા કહ્યું. આ સર્વે લોકોને રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જેપી નડ્ડા એ કહ્યું છે કે લોકો સરકારી કાર્યક્રમો, તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો અને સંસદના સભ્યોની કામગીરી જેવા ઘણા મુદ્દાઓ પર તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે. તેમણે દરેકને આ સર્વે માં ભાગ લેવા અને નવા ભારતની વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી.
"જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. રામબન જિલ્લામાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 8 લોકોના મોત થયા, જ્યારે 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. રાહત કામગીરી અંગે નવીનતમ અપડેટ્સ અને માહિતી અહીં વાંચો."
"ભારતીય સેનાના હેલિકોપ્ટર સંકટની વિગતો જાણો! ચેતક, ચિત્તા અને ધ્રુવ (ALH) હેલિકોપ્ટરો ગ્રાઉન્ડેડ, સ્વેશપ્લેટ ફ્રેક્ચરની સમસ્યા અને સરહદી સુરક્ષા પર અસર. HAL અને IIScની તપાસ, વૈકલ્પિક વ્યવસ્થા અને ભવિષ્યના ઉપાયો વિશે વાંચો આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં."
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."