નવેમ્બર મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવાર તા. ૨૩મી નવેમ્બરે યોજાશે
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન
ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, તા.૨૩ નવેમ્બરે યોજાશે.
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન
ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, તા. ૨૩ નવેમ્બરે યોજાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં તા. ૨૩ નવેમ્બર ગુરુવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત
રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે.
આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો ગુરુવારે સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.