પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે. મૃત્યુઆંક વધી શકે છે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."
"અમેરિકામાં 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 188 કંપનીઓ નાદાર થઈ, જે 15 વર્ષનો રેકોર્ડ તોડે છે. મોંઘવારી, ટેરિફ વોર અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદીનો ખતરો વધ્યો છે. વધુ જાણો."
"પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતની પાણી વિવાદ પર તાકાતથી જવાબ આપવાનું વચન આપ્યું છે. સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની ભારતની કાર્યવાહીએ પાકિસ્તાનને ગુસ્સામાં કરી દીધું છે. જાણો સંપૂર્ણ વિવરણ."