ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમીને મળી રેલ મંત્રી રાજભાષા ટ્રોફી
27/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.
7/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. એકેડેમીને આ પુરસ્કાર મહાનિર્દેશક રેલવે બોર્ડ શ્રી મોહિત સિન્હાના વરદ હસ્તે આપવામાં આવ્યો.
એકેડેમી તરફથી શ્રી પ્રમોદ ગુપ્તા સિનિયર પ્રોફેસર ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ એ પુરસ્કાર સ્વીકાર કર્યો. આ ઉપલબ્ધિ માટે એકેડેમીના ઉપ મહાનિર્દેશક શ્રી રાકેશ રાજપુરોહિતજીએ મુખ્ય રાજભાષા અધિકારી ડૉ. હેમંત કાંગરા, રાજભાષા વિભાગના સમસ્ત ફેકલ્ટી સભ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને હાર્દિક શુભકામનાઓ આપી.
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.