બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાત દાના વધુ તીવ્ર બન્યું છે, જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી છે.