રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ વીપી વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા.