ગુજરાત ATSએ ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ આતંકવાદીઓ શ્રીલંકાના રહેવાસી છે, જેમની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.