જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, "અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. હું એવા તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું જેમણે મંદિર માટે પ્રયાસો કર્યા છે. મંદિર હવે તૈયાર છે."