સુપ્રીમ કોર્ટઃ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મધુમિતા શુક્લાની બહેનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે અમરમણિ ત્રિપાઠીને છોડવો ખોટું છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે યુપી સરકાર પાસેથી જવાબ માંગીએ છીએ.