આઝાદીના અમૃત મહોત્સવમાં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ આપણા સૌ માટે નવી ચેતના, નવી ઊર્જા લાવ્યો છે. હું તમને શુભેચ્છા પાઠવું છું. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સાડા ત્રણસો વર્ષ પૂર્વેનું અદ્ભુત અને વિશિષ્ટ પ્રકરણ છે.