જન્મદિવસ
ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત ઠીક છે.