ભારત સરકારના આયુષ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના નિયામક, આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની થીમ “YOGA FOR HUMANITY” ને ધ્યાને લઈ પ્રોટોકોલ અને સૂચનાઓને અનુસરી યોગ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ