જન્મદિવસ
સુપ્રીમ કોર્ટે ઓડ ઈવન સ્કીમ પર કડક પ્રશ્નો પૂછ્યા બાદ દિલ્હીના પર્યાવરણ મંત્રીએ તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ વિભાગ અને અન્ય વિભાગોના પ્રતિનિધિઓ હાજરી આપશે.